Book Unicode and EPUB Converted by Parth Shah.
You can contact parthdjshah@gmail.com for further details.
સ. 2 લોક વ્યવહારમાં જે મગજ કહેવાય છે તેજ આપણું મન છે ને?
સ. 3 શું એ દ્રવ્યમન જોઈ શકાય છે?
સ. 5 ઉપયોગમન અને લબ્ધિમન સમજાવો ?
સ. 6 મનને સમજવું શા માટે જરૂરી છે?
સ. 7 કર્મબંધ માટે તો ઈન્દ્રિય જ વધારે જવાબદાર છે ને?
સ. 8 શું આપણે જેનો વિચાર કરીએ તેમાંજ મન પરોવાયેલું રહે છે તે જ ખરૂં મન છે?
સ. 9 લબ્ધિમનમાં એવી શું માન્યતાઓ છે? તે તેનાથી શું થાય છે? તે ઉદાહરણ સાથે સમજાવો?
સ.10 આપણી માન્યતા ને મિથ્યાત્વને શું સંબંધ છે?
સ.12 ‘‘એક પણ માન્યતા ઉંધી ગોઠવાય તો તે આત્મા પર ભયંકર દોષ છે.’’ સમજાવો?
સ.14 માન્યતા પરિવર્તન કેવી રીતે?
સ.15 માન્યતા બદલતાની સાથે વર્તન બદલાઈ જશે?
સ.16 આપણા બધાના મનનો પ્રિય વિષય કષાય છે કેવી રીતે? સમજાવો?
સ.17 ધર્મના ક્ષેત્રમાં પહેલા માન્યતાનું પરિવર્તન માંગતો હોય એવી એક-બે રોજની ક્રિયાઓ જણાવો?
સ.18 લબ્ધિમનના કેટલા વિભાગ છે?
સ.20 માન્યતારૂપ ભાવ અને પરિણતિરૂપ ભાવની ભેદરેખા સમજાવો?
સ.21 લબ્ધિમનનો ત્રીજો વિભાગ ‘‘યોગ્યતારૂપ કષાયાત્મક ભાવો’’ સમજાવો.
સ.22 લબ્ધિમનનો ચોથો વિભાગ સંસ્કારરૂપ ભાવો એટલે શું?
સ.23 શું જીવ ‘સંસ્કારરૂપ ભાવ’ સાથે જ લઈને જન્મે છે?
સ.24 ‘ચિત્તશુદ્ધિ’ની સાધનાના પાંચ સ્ટેપ કયા છે?
સ. 25 ચિત્તશુધ્ધિનું પહેલું સ્ટેજ આત્મશ્રધ્ધાન સમજાવો.
સ. 26 ક્યારેક એવું લાગે છે કે કર્મ બળવાન છે.
સ. 27 શું મનનું પરિવર્તન શક્ય છે?
સ. 28 શું ભાવમન અને આત્મા બંને એક જ છે?
સ. 29 મન અને આત્માનો ભેદ જરા ઉદાહરણ સાથે સમાજવો?
સ.30 ‘‘મનશુદ્ધિ એ સાધ્ય નથી, પણ આત્મશુદ્ધિનું સાધન છે, સાધ્ય તો આત્મશુદ્ધિ છે’’ તે સમજાવો.
સ. 31 શું આત્મશુદ્ધિથી મનશુદ્ધિ થાય?
સ. 32 આપણે સદ્ગુણ કેળવીએ એટલે એ દુર્ગુણ તો મૂળમાંથી જ ગયો કહેવાય ને, એટલે આત્મશુદ્ધિ થઈ કહેવાય ને?
સ. 33 કેવો વ્યક્તિ આત્મશુધ્ધિ માટે લાયક છે?
સ. 34 હવે મૂળમાં પહેલો પ્રહાર ક્યાં કરવાનો?
સ. 36 સુખ પમાડવાતો ધર્મ છે. પછી સુખની નિંદા શા માટે?
સ. 37 જે ઊંધી માન્યતા આપણે પલટી નાંખી હોય તો બીજા ભવમાં પછી એ જ માન્યતા રહે?
સ. 38 શું વાઘ - સિંહના ભવમાં જાય તો પણ રહે?
સ. 39 મિથ્યાત્વ, નવું મિથ્યાત્વ, નિકાચિત કરી શકે ખરૂં?
સ. 41 ઘણા આ બધું માને, માન્યતામાં હોય પણ વર્તન ન કરે એ કેવું?
સ. 42 વિચારોની ચંચળતા શેને કારણે છે?
સ. 44 કયા કર્મનું ફળ ધર્મમાં ઉમળકો-રસ પેદા થવા નથી દેતું?
સ. 45 સમકિતીને ચારિત્ર મોહનીય નુકશાન કરી શકે?
સ. 46 સમકિતની હાજરીમાં રોગ પણ ન આવે?
સ. 48 સમકિતીને મનોયોગ અશુભ થાય તો પણ પાપ ન બંધાય?
સ.49 આત્મા સમકિત પામ્યો એટલે ગ્રંથિભેદ થઈ ગયો?
સ.51 ઈન્દ્રિયોનું સ્વરૂપ કેવું છે?
સ.53 જીવ સમકિત ભણી ક્યારે ડગ ભરે છે?
સ.54 સમકિતી હોય તેને 18 પાપસ્થાનકમાં 18 મિથ્યાત્વ નામના પાપસ્થાનકની ક્ષમાપના આલોચના હોય?
સ.55 અનુબંધ અને માન્યતાને શું સંબંધ છે? બંધ એટલે શું? અનુબંધ એટલે શું?
સ.56 બંધ અનુબંધના ફળ એક વાર્તા દ્વારા સમજાવો.
સ.57 જૈન શાસ્ત્રકારોએ લોક કોને કહ્યું છે? તે કેવડું છે? તેનો આકાર કેવો છે?
સ.58 આ ‘રાજલોક’ શું છે? તે કેવડું મોટું છે?
સ.59 આ ‘લોક’ ક્યાં આવેલો છે? મેરૂ પર્વત ક્યાં છે?
સ.60 શું આ ‘ત્રસનાડી’માં જ આ બધા જીવ રહેલા છે? તેની બાહર કોઈ જીવ નથી?
સ.61 આ લોકાકાશના કેટલા ભાગ છે? કયા કયા?
સ.62 આ તિર્ચ્છાલોક કેટલા વિસ્તારવાળો છે? અત્યારે આપણે ક્યાં રહીએ છીએ?
સ.63 મેરૂપર્વત કેવો છે? કેવડો છે? તેનું નામ મેરૂપર્વત કેમ પડ્યું?
સ.65 શું કોઈ ક્ષેત્ર આપણા વિચારો પર અસર કરી શકે છે?
સ. 66 આપણા જૈન ધર્મમાં કેમ આટલા પંથ પડી ગયા? કોની વાત સાચી માનવી?
સ. 67 ફક્ત આપણા આત્માનું જ વિચારવું તે સ્વાર્થીપણું નથી?
સ. 70 જૈન ધર્મમાં દેવી-દેવતાઓને માનવું મિથ્યાધર્મ છે તો દેરાસરમાં દેવી-દેવતાઓની મૂર્તિ કેમ?
સ. 71 આગમમાં સમ્યક્દૃષ્ટિ દેવ-દેવીનું માહાત્મ્ય બતાવાયું હોય એવું કાંઈ ધ્યાનમાં છે?
સ. 72 આપણા પૂર્વજો કે પૂર્વાચાર્યો દેવ-દેવીની સહાય લઈ આગળ વધ્યા હોય એવા એક-બે ઉદાહરણ આપો.
સ. 74 દેવોને સ્વર્ગના દેવી સુખનો થાક લાગતો હશે કે નહીં?
સ. 75 દેવગતિને નરકગતિને બધું આપણે ક્યાં જોવા ગયા છીએ? આપણે તો અહીં ખાઈ-પીને જલસા ન કરીએ?
સ. 76 અમારે મહાવીરની જેમ આટલા દુઃખો સહન કરીને મોક્ષે નથી જવું...મને તો મહાવીરની દયા આવે છે.
સ. 77 કેવળજ્ઞાન પછી ભગવાન સાથે ઓછામાં ઓછા કેટલા દેવ-દેવી હોય? વધારે ઓછા થાય?
સ. 78 દેરાસરમાં પ્રતિમાઓ મુખ્ય બે જ અવસ્થા... કાં તો પદ્માસન કાં કાઉસગ્ગ મુદ્રા જ કેમ?
સ. 79 શ્રી તીર્થંકર પરમાત્માને ઓળખવાની, તેમના આંતર ગુણસ્વરૂપને જાણવાની વાસ્તવિક ઈચ્છા ક્યારે થાય?
સ. 80 આ લોકમાં આ કાળે કોઈ પ્રદેશમાં તીર્થંકર વિચરે છે?
સ. 81 મહાવિદેહમાં વિદ્યમાન તીર્થંકરો ક્યારે થયા અને તેમનું આયુષ્ય કેટલું?
સ. 83 સૌથી ઉત્કૃષ્ટ પૌદ્ગલિક વૈભવ જીવને કઈ ગતિમાં મળે? કેટલા સમય સુધી? તેમાં એ જીવનો કેવો ભાવ રહે?
સ. 84 ભરતક્ષેત્રના બીજા ખંડોમાં તીર્થંકરોનું વિચરણ હોય કે નહીં? બીજા ખંડોમાં ધર્મ છે કે નહિ?
સ. 85 દ્રવ્ય કોને કહેવાય? તે કેટલા છે? કયા કયા?
સ. 86 ગુણ કોને કહે છે? ગુણોના ભેદ કેટલા? કયા કયા?
સ. 87 આકાશ દ્રવ્ય કોને કહે છે?
સ. 89 પુદ્ગલ દ્રવ્ય કોને કહે છે?
સ. 90 ધર્મદ્રવ્ય કોને કહે છે? અધર્મદ્રવ્ય કોને કહે છે?
સ. 93 છ એ દ્રવ્યમાં રહેલો સામાન્યગુણ ‘‘અસ્તિત્વ ગુણ’’ કોને કહે છે? તે જાણવાથી શો લાભ?
સ. 94 ‘‘વસ્તુત્વ’’ ગુણ કોને કહે છે? પ્રદેશત્વ ગુણ કોને કહે છે?
સ. 95 ‘‘દ્રવ્યત્વ’’ ગુણ કોને કહે છે? તેના પરથી શું સમજવું?
સ. 96 પ્રમેયત્વ ગુણ એટલે શું? તેનું મહત્વ શું?
સ. 97 અગુરુ લઘુત્વ ગુણ કોને કહે છે? તે પરથી વિશેષ શું સમજવું?
સ. 98 પુદ્ગલ પરાવર્તન એટલે શું? જીવે કેટલા પુદ્ગલ પરાવર્તન કીધાં?
સ. 101 યોગ કેટલા? એમાં સૌથી શક્તિશાળી કયો? કેમ?
સ. 102 આવેલી સુખદ કે દુઃખદ પરિસ્થિતીનો સમભાવે સ્વીકાર થાય તે માટે શું કરવું?
સ. 105 આ દુષમ કાળને ‘‘હુંડા અવસર્પિણી કાળ’’ કેમ કહ્યો છે?
સ. 108 આપણે તિથિ શા માટે પાળવી જોઈએ?
સ. 109 ધર્મ એટલે શું? ધર્મ થયો ક્યારે કહેવાય?
સ.110 મને તો મારો ક્રોધ વિકાર, લોભ વિકાર એકદમ ઓછો થઈ ગયો હોય એવું લાગે છે?
સ.111 પર્યુષણમાં બધાને મિચ્છામિ દુક્કડમ્ આપી દઈએ એટલે આપણામાં ક્ષમા નામનો ગુણ કેળવાયને?
સ. 112 અષ્ટપ્રકારી પુજાની રચના શા માટે કરી?
સ. 113 દેરાસર, મંદિર, પ્રતિમા એ પણ પ્રતિકરૂપે છે...સમજાવો...
સ.115 પૂજાની ક્રિયા શેનું પ્રતિક છે?
સ. 116 : અષ્ટ પ્રકારી પૂજાના રહસ્ય જણાવો. ધૂપ પૂજા શેનું પ્રતીક છે?
સ. 117 : હવે દિપક પૂજા સમજાવો. તે શેનું પ્રતીક છે? શું કહે છે?
સ. 118: પહેલા ધૂપપૂજા પછી દિપકપૂજા કેમ?
સ.120 તો હવે સવાલ એ થાય કે દ્રવ્યને આટલું બધું મહત્ત્વ કેમ?
સ.121 આંગી જોઈને બોધીબીજની પ્રાપ્તિ થાય?
સ. 123 : ‘અક્ષર જ્ઞાન ભુંસાઈ જશે પણ પ્રતિકરૂપે જ્ઞાન જીવંત રહેશે.’ શું પ્રતિક ને શું જ્ઞાન તે જણાવો.
સ. 124: આ બધા પ્રતિક આપણને શું જ્ઞાન આપે છે, શું કહે છે તે જણાવો.
સ.125 : સમુદ્ઘાત કોને કહે છે? તે કેટલા પ્રકારના છે?
સ.126: વેદના સમુદ્ઘાત એટલે શું?
સ.127 : કષાય સમુદ્ઘાત કોને કહે છે?
સ.128: વિક્રિયા (વૈક્રિય) સમુદ્ઘાત સમજાવો?
સ.129 : મરણાંતિક સમુદ્ઘાત એટલે?
સ.130 : તૈજસ સમુદ્ઘાત કેટલા પ્રકારના? કોને હોય?
સ.131 આહારક સમુદ્ઘાત એટલે શું?
સ.132 : કેવલી સમુદ્ઘાત કોને કહે છે?
સ.133: ગુણસ્થાનક (ગુણઠાણું) એટલે શું?
સ.134 :ચૌદ ગુણસ્થાનકોના નામ આપો.
સ.135 :મિથ્યાત્વ ગુણસ્થાનક સમજાવો.
સ.136 :બીજું ગુણસ્થાનક સાસદન (સાશ્વાદન) સમજાવો.
સ.137 :ત્રીજું મિશ્ર ગુણસ્થાનક પર પ્રકાશ પાડો.
સ.138: દરેક જીવ કોઈને કોઈ ગુણસ્થાનકે હોય જ?
સ.139: પહેલું ગુણસ્થાનક મિથ્યાત્વ વિષે થોડા દાખલા દલીલ સાથે સમજાવો.
સ.140: આપણે અત્યારે ક્યા ગુણસ્થાનકે છીએ?
સ.141: એક સમયે જીવને કેટલા ગુણસ્થાન હોય? એક ગુણસ્થાનવાળા જીવોની જ્ઞાન શક્તિ એકસરખી હોય?
સ.142: કેવા કર્મો કે ગુણથી જીવ ઉંચા છે, ને કેવા કર્મથી નીચા છે?
સ.144: ગુણસ્થાનકમાં સાધક આત્માની યાત્રા ટૂંકમાં વર્ણવો.
સ.145: કર્મ કોને કહેવાય? દ્રવ્યકર્મ ને ભાવકર્મ સમજાવો.
સ.146: મોહનીય કર્મ કોને કહેવાય?
સ.147: સિધ્ધ જીવ ઉર્ધ્વગતિજ કેમ કરે? તીરછી કે અધોગતિ કેમ નહિ?
સ.148: ક્ષાયિક સમકિતીના અધિકમાં અધિક કેટલા ભવ હોય? તેમની કઈ ગતિ થાય?
સ.151: કરેલો તપ શૂન્ય કેવી રીતે થાય?
સ.152: ઉપવાસ દરમ્યાન બચેલી ઉર્જાનો ઉપયોગ શેમાં કરવાનો છે?
સ.154: શું છે આ બાહ્યતપ ઉણોદરી?
સ.156: ઉણોદરી વ્રતમાં સૌથી વધારે કર્મ ખપાવવાનો મોકો ક્યારે આવશે?
સ.157: આવું ઉણોદરી વ્રત તો ક્યારેક જ થઈ શકે. રોજ માટે કેવી રીતે કરવું?
સ.158: વસ્તુઓનો ત્યાગ કરવો એજ વૃત્તિ સંક્ષેપને?
સ.159: વૃત્તિઓતો ભાગેજને? એ તો સ્વાભાવિક છે.
સ.160: તો સ્વભાવને પલટવો કઈ રીતે?
સ.164: રસપરિત્યાગ સાધવા શું કરવું?
સ.165: કાયક્લેશ નામનો પાંચમો બાહ્યતપનો શબ્દાર્થ તથા ગૂઢાર્થ સમજાવો?
સ.166: કાયક્લેશ જરા ઊંડાણથી સમજાવો?
સ.167: મહાવીરે પોતાની કાયાને કષ્ટ આપ્યું કે નહિ?
સ.168: સંલીનતાં એટલે હાથપગ સંકોચી રાખવા એમજને?
સ.169: સંલીનતાનો અભ્યાસ કેવી રીતે કરવો?
સ.170: સંલીનતાથી અંતરમુખી યાત્રા થાય?
સ.171 બાહ્ય તપથી કર્મની નિર્જરા થાય કે અભ્યંતર તપથી? છ અભ્યંતર તપના નામ આપો.
સ.172 અત્યારે સામાન્ય રીતે પ્રાયશ્ચિત નામના તપનો કયો અર્થ પ્રચલિત છે?
સ.173 આલોચના લીધા પછી પણ આ તપ ઘટિત નહિ થવાનું કારણ શું?
સ.174 મહાવીરે પ્રાયશ્ચિતને અભ્યંતર તપનું પહેલું પગથિયું કેમ ગણ્યું?
સ.175 આપણે અત્યારના જે પ્રાયશ્ચિતને સમજ્યા છીએને મહાવીરે જે અર્થમાં કહ્યું છે, તે બેમાં શું ફરક છે?
સ.176 પ્રાયશ્ચિતની દુનિયામાં પ્રવેશ ક્યારે કરી શકાય?
સ.177 નિયમસારમાં પ્રાયશ્ચિતની વ્યાખ્યા જુદી આપી છે ને?
સ.178 સામાન્યપણે વિનયતપના શું અર્થ થાય છે?
સ.179 વિનય તપના પ્રકાર ટૂંકમાં સમજાવો?
સ.180 આપણે જે અર્થમાં વિનય તપ સમજીએ છીએ તે બરાબર છે?
સ.181 મહાવીર કયા અર્થમાં વિનય તપ સાધવાનું કહે છે?
સ.182 જે આજે શ્રેષ્ઠ છે તે ભૂતકાળમાં ન હતા... આ વાક્ય ઉદાહરણ સાથે સમજાવો?
સ.183 પહેલા પ્રાયશ્ચિત પછી વિનય તપ રાખવાનું શું કારણ?
સ.184 વિનય તપની સાધના માટે કર્મની થિયરી સમજાવો?
સ. 186 ત્રીજું અભ્યંતર તપ વૈયાવચ્ચ (વૈયાવૃત્ત) એટલે શું? તેનાં ભેદ સાથે સમજાવો.
સ. 187 વૈયાવચ્ચથી કેવા ગુણો પ્રગટે? સેવા કરતી વખતે કઈ વસ્તુ લક્ષ્યમાં રાખવી?
સ. 188 ‘સેવા ભવિષ્યોન્મુખ’ ન હોવી જોઈએ. સમજાવો.
સ. 189 સેવાનું કામ તો ગર્વ લેવા જેવું જ કામ છે ને તેમાં ખોટું શું?
સ. 190 સેવા કરીએ તો પુન્યનો ભાવ તો પેદા થાય જ ને?
સ. 191 મહાવીરે વૈયાવૃત્ત સેવાને બાર તપમાં છેક આઠમા સ્થાને કેમ મૂક્યું?
સ. 193 મહાવીરે બતાવેલું વૈયાવચ્ચ તપ તો ખૂબ અઘરૂં છે.
સ. 194 જો વૈયાવચ્ચ તપ સમજાઈ જાય તો અડધું જગત શાંત થઈ જાય, કેવી રીતે?
સ. 195 દરરોજની દિનચર્યામાં વૈયાવચ્ચ તપ કેવી રીતે અમલમાં લાવશો?
સ. 196 આત્માનું રૂપાંતરીત થયા વગર વિનય નામનો તપ સાધી શકાય નહિ. સમજાવો.
સ. 197 જીવો પ્રત્યે અવિનય કરીને આપણે આપણા જ આત્મા પ્રત્યે જ અવિનય કરીએ છીએ. - સમજાવો.
સ. 198 ચોથા અભ્યંતર તપ ‘સ્વાધ્યાય’ નો આપણે સામાન્ય અર્થ શું કરીએ છીએ? તેના પ્રકાર જણાવો.
સ. 199 શું મહાવીર શાસ્ત્રના અધ્યયનને સ્વાધ્યાય કહેવા માંગે છે?
સ. 200 તો આજે કેમ સ્વાધ્યાય એટલે શાસ્ત્રનો જ અભ્યાસ એવો અર્થ કરવામાં આવે છે?
સ. 201 મહાવીરના સ્વાધ્યાયનો અર્થ થાય છે ‘‘અપ્રમાદમાં જીવો’’ આ વાક્ય સમજાવો.
સ. 202 ‘‘ક્રોધ કરનારને જુઓ, ઘૃણા કરનારને જુઓ’’ આ વાત કંઈક ઉદાહરણ સાથે સમજાવો.
સ. 203 ‘વસ્તુગત પાસું અને આત્મગત પાસું’ જરા વિસ્તારથી સમજાવો.
સ. 204 આપણું મન કેમ બહારની ઘટનાઓ જ વધારે અનુભવ કરે છે ને અંદરનો નહિ?
સ.205: તમે કહેશો કે સ્વાધ્યાય તપમાં શું છે? થોડી નવકારવાળી ગણી લીધી, થોડી 172
ગાથા ગોખી લીધી કે શાસ્ત્ર અધ્યયન કરી લીધું એટલે થઇ ગયું સ્વાધ્યાય તપ.
સ.208: આ કર્મનો બાંધનાર તો આત્મા છે, તો કર્મની નિર્જરા માટેય આત્માસુધી જ પહોંચવું પડશે?
સ.209: આ વાત એક ઉદાહરણ સાથે સમજાવો.
સ.210: ચેતન મન અને અવચેતન મન નો સ્વાધ્યાય તપમાં શું રોલ છે?
સ.211: અવચેતન મનને નિર્મળ કરવાનો ઉપાય શું?
સ.212: સ્વાધ્યાય માટે શું કરવું?
સ.213: જો કોઈની કૃપા થઈ જાય તો બેડો પાર થઈ જાય ને? સ્વાધ્યાય તપમાં ઉતરી શકાય?
સ.214: વિકારોને જડમૂળથી કાઢવા કઈ રીતે?
સ.215: એક ભૌતિક ઉદાહરણથી શાસ્ત્રજ્ઞાન ને સમ્યક્જ્ઞાન વચ્ચેનો ભેદ સમજાવો?
સ.216: સ્વાધ્યાયના એક એક સ્ટેપ સમજાવો
સ.217: સ્વાધ્યાયનું અંતિમ લક્ષ્યતો ચિત્તને એકાગ્ર કરવાનું જ ને?
સ.220: તો મનને ભટકાવનાર કોણ છે?
સ.221: પહેલું પાપસ્થાનક પ્રણાતિપાત સમજાવો?
સ.222: ઘણી વખત એવો જવાબ મળે છે કે અન્યધર્મીને આકર્ષવા માટે આવું બધું કરીએ છીએ.
સ.223: બીજુ પાપસ્થાનક મૃષાવાદ સમજાવો?
સ.224: ત્રીજું પાપસ્થાનક અદત્તાદાન સમજાવો?
સ.225 :શું બધા પાપસ્થાનક વિષે આ રીતે ચીંતન કરવું?
સ.226 :મનની સ્થિરતા માટે પૂર્વાચાર્યોએ શું પ્રયોગ કર્યા?
સ.227: શ્વાસોશ્વાસનું અવલંબન અને ચિત્તને સ્થિર કરવાનો પ્રયોગ જૈન સાધનામાં છે ખરો?
સ.228: આપણા શ્વાસને ને વિકારોને શું સંબંધ છે?
સ.229: શ્વાસનું જ આલંબન લેવાના બીજા કારણો શું?
સ.230: મનની સ્થિરતા માટે શું કરવું?
સ.231: એના માટે કયા નિયમો પાળવા?
સ.232: શ્વાસને અવલોકતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે.
સ.233: આ મનુષ્ય જન્મ પામીને આપણું પહેલું કાર્ય શું છે?
સ.234: સ્વનો અધ્યાય કરતાં કરતાં અંતરયાત્રા થશે?
સ.236: સંવેદનાના રૂપમાં કર્મ પ્રગટ થશે ત્યારે શું થશે?
સ.237: કર્મની નિર્જરા થવાથી શું થશે?
સ.238: સંવેદના કેમ બે જ પ્રકારે અનુભવાય? કાં સુખદ કાં દુઃખદ?
સ.239: શું સ્વાધ્યાય, ધ્યાન કાયોત્સર્ગ તપ એકબીજા સાથે જોડાયેલા છે?
સ.240: વિપશ્યનાનું નામ સાંભળતા તમને પહેલો સવાલ એ થશે કે આપણે બીજાના ધર્મનું શીખવા જવાનું?
સ.241: તો સવાલ એ થાય કે આ સાધના આપણા આપણા ધર્મમાંથી કેમ લુપ્ત થઈ ગઈ? ને કેવી રીતે પાછી ફરી?
સ.242: દસ દિવસ દર્શન-પૂજા ન થાય તેનું શુ?
સ.243: ઘણા વાચક કહેશે કે અમે તો વિપશ્યનાની પાંચ-દસ-શીબીર કરી છે, પણ કોઈ ઉપલબ્ધિ થઈ નથી?
સ.244 :આ પ્રક્રિયાનું વિપશ્યના - ધ્યાન - સ્વાધ્યાયનું લક્ષ્ય શું છે?
સ.246: બૌધદર્શન નિત્ય આત્માને તો માનતું જ નથી. ક્ષણિકવાદનું પ્રતિપાદક છે.
સ.248: આપણા રોજીંદા જીવનમાં બોલાતા કોઈ દુહાનું ઉદાહરણ આપીને વિપશ્યના સમજાવો.
સ.250: આ સાધના ક્યાં સુધી કરવી? નિર્વાણની પ્રથમ અનુભૂતિ ક્યારે મળે?
સ.252: સાધનામાં આગળ વધતા સાધકમાં શું બદલાવ આવે છે?
સ.253: આપણે જીનાજ્ઞા વિરૂદ્ધ તો કાંઈ નથી કરતા ને?
સ.254: કેવી માયાજાળથી ચેતવાનું છે વિપશ્યના સાધનામાં?
સ.255 : શું આ સાધનાથી રોગ પણ શમી જાય છે?
સ.256: કિંતુ, આવી ઉત્તમ કોટિની સાધનાનો જૈન સમાજના એક વર્તુળમાં વિરોધ પણ એટલો જ થઈ રહ્યો છે?
સ.257: વિપશ્યના માટે દસ દિવસ ફાળવવા અઘરૂ પડે છે? આટલો સમય ક્યાંથી લાવવો?
સ.258: ધ્યાન શીખવાની શરૂઆત ક્યારે કરવી જોઈએ?
સ. 260 મહાવીરે બતાવેલા બાર તપમાંનો દસમો તપ સ્વાધ્યાય અને અગ્યારમો તપ ધ્યાન’ બંને એક જ?
સ. 261 પાંચમું અભ્યંતર તપ ‘ધ્યાન’ એટલે શું? તેના કેટલા પ્રકાર છે? કયા કયા?
સ. 262 આર્તધ્યાનના ચાર પાયા જણાવો.
સ. 263 આર્તધ્યાનનો પહેલો અને બીજો પાયો સમજાવો?
સ. 265 અનુકૂળતા ગમે તેમાં પણ આર્તધ્યાન?
સ. 266 મનમાં આવી વિચારધારા તો ચાલ્યા જ કરતી હોય, તો આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં ગરકાવ ક્યારે કહેવાય?
સ. 268 રૌદ્રધ્યાનથી બચવા માટે શું કરવું?
સ. 269 રોગ આવ્યે આર્તધ્યાનથી બચવા શું ચિંતવન કરવું?
સ. 271 આપણે મોક્ષની ઈચ્છાથી ધર્મ કરીએ તો તે પણ નિયાણું જ કહેવાય ને?
સ. 272 સામાયિક જેવી બાબતમાં પણ આર્તધ્યાન થઈ શકે?
સ. 273 ધર્મધ્યાન માટે અનુકૂળતા તો જોઈએ ને?
સ. 274 નિયાણું (નિદાન) કેટલા પ્રકારનું છે? સમજાવો.
સ. 275 આર્તધ્યાનથી બચવા શું કરવું?
સ. 276 આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનનું સ્વરૂપ જાણ્યા પછી એ સમજાવો કે ધર્મધ્યાન એટલે શું?
સ. 277 બે ચાર ઉદાહરણ સાથે શુભ ચિંતવન સમજાવો.
સ. 278 સામાન્યથી જીવ ધર્મધ્યાનમાં પ્રવેશ પામ્યો છે તે ક્યારે ખબર પડે? ધર્મધ્યાનના આલંબન પણ જણાવો.
સ. 279 ધર્મધ્યાન સવિકલ્પ છે કે નિર્વિકલ્પ? પરમાત્માએ ધ્યાન કરવાનું કીધું છે તે કેવી રીતે?
સ.280: શુભલેશ્યા વિના શુભ ધ્યાન નથી, શુભધ્યાન વિના સમતા નથી. સમજાવો?
સ.281: ધ્યાનમાં ચાર સ્ટેજ વર્ણવો?
સ.282: ચિંતન માટેના થોડાક વિચારો જણાવો?
સ.283: પરમાત્માના મિલન માટે ધ્યાન જરૂરી છે? ધ્યાન માટે મેરૂદંડનું મહત્ત્વ સમજાવો.
સ.284: શરીરમાં રહેલા ચક્રોના નામ આપો? તથા મૂલાધાર અને સ્વાધિષ્ઠાન ચક્ર વિષે સમજાવો?
સ. 285 મણિપુર ચક્ર, અનાહત ચક્ર તથા વિશુદ્ધિ ચક્ર વિષે જણાવો.
સ. 286 આજ્ઞા ચક્ર તથા સહસ્ત્રાર ચક્ર પર પ્રકાશ પાડો.
સ. 287 દેહની સ્થિરતા કાયોત્સર્ગ છે. અને ચિત્તની સ્થિરતા ધ્યાન છે. સમજાવો.
સ. 288 દેહની સ્થિરતા માટેના ત્રણ આસન (મુદ્દા) જણાવો.
સ.289 ધ્યાનની મુખ્ય થીમ સમજાવો.
સ.290 ધ્યાનથી અંતરયાત્રા પર પ્રકાશ પાડો.
સ.291 ધ્યાનમાં ચમત્કાર સંભવિત છે? ચમત્કાર થાય એ સાધક ધ્યાનમાં ઘણો આગળ છે એવું હોઈ શકે?
સ.292 સાધના કરનાર સાધકે આહારનું શું ધ્યાન રાખવું?
સ.293 ધર્મ પામવાનું ધ્યાન ઉત્તમ અનુષ્ઠાન છે, કેવી રીતે?
સ.294 ધ્યાનથી કેવી રીતના ધર્મ?
સ.295 ધ્યાનમાં ટકી રહેવું બહુ મુશ્કેલ લાગે છે.
સ. 296 મોક્ષમાર્ગ આરાધનાના દસ અધિકાર જણાવો?
સ. 297 સંલેખના એટલે શું? આવું સંલેખના વ્રત ક્યારે ઉચ્ચરવું?
સ. 298 સંલેખના વ્રત ગ્રહણ કરવામાં શું ભયસ્થાન છે?
સ.299 સંલેખના વ્રત લેવું જોઈએ કે નહિ?
સ. 302 અમુક મત પંથ સંપ્રદાય પ્રત્યે શ્રદ્ધા રાખવાથી સમ્યકદર્શન પ્રાપ્ત થઈ જાય?
સ. 304 સમ્યક્ દર્શન પામેલી વ્યક્તિ દેહ અને આત્માને કઈ રીતે અનુભવે છે?
સ. 305 સ્વાનુભૂતિની દશા વાણી દ્વારા સમજાવી શકાય?
સ. 306 શું આ સમ્યકદર્શનનો અનુભવ ઓચિંતો જ આવે છે?
સ. 307 સમ્યક્દર્શનના અનુભવનું જરા વર્ણન કરો.
સ. 309 સમ્યક્દર્શન પામેલી વ્યક્તિને મૃત્યુનો ભય પણ સ્પર્શતો નથી?
સ. 310 સમ્યક્દર્શન પામનાર દરેકનો અનુભવ સરખો હોય છે?
સ. 311 સમ્યક્દર્શન ધ્યાન વખતે જ પ્રાપ્ત થાય?
સ. 312 બહિરાત્મ દૃષ્ટિ ક્યારે હટે છે? ને અંતરદૃષ્ટિ ખીલી ઉઠે છે?
સ. 313 સમ્યક્દૃષ્ટિ કયા ગુણસ્થાનકની સ્પર્શના કરે છે?
સ. 314 સમ્યક્દર્શનની પ્રાપ્તિ એ આત્મવિકાસની ચરમ અવસ્થા છે?
સ. 315 સમ્યકત્વનું મંડાણ શેના પર છે?
સ. 316 શું છે વ્યવહાર સમ્યક્દર્શન?
સ. 317 જ્ઞાનસહિત ક્રિયા કોને કહેવાય?
સ. 319 સમ્યક્દર્શનની પ્રાપ્તિ, આત્મઅનુભવની પ્રાપ્તિ આ ક્ષેત્રે વર્તમાનકાળમાં શક્ય છે ખરી?
સ. 320 સમ્યક્દર્શનનો મહિમા શું છે?
સ. 321 ચોર્યાસી ચોવીશી સુધી લોકો સ્થૂલીભદ્રજીને યાદ કરશે એમ કેમ કહ્યું છે?
સ. 322 બ્રહ્મચર્ય રક્ષક, બ્રહ્મચર્યની નવ વાડો કઈ છે? સવિસ્તાર સમજાવો?
સ. 323 બ્રહ્મચર્ય વ્રતને ઉત્તમ વ્રત તરીકે કેમ ગણાવ્યુ છે? નિશ્ચયનયથી બ્રહ્મચર્ય કોને કહે છે?
સ.325 છઠ કરીને સાતજાત્રા કરીએ એટલે મોક્ષની પ્રાપ્તિ થાય એ સાચી વાત છે?
સ. 327 એવા કેટલા ને ક્યાં કર્મ હોય જે અનંતા કાળચક્ર સુધી એકેન્દ્રિયમાં પડ્યા રહી જીવે ભોગવવા પડે?
સ. 329 શું કહ્યું છે પ્રદક્ષિણાના ત્રણ દુહામાં?? જરા સવિસ્તાર સમજાવો?
સ. 330 દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા વચ્ચે શું ભેદ છે તે સમજાવો?
સ.331 22 અભક્ષ્ય સિવાય બીજા ક્યા પદાર્થ અભક્ષ્ય છે? અભક્ષ્ય પદાર્થ પેટમાં જવાથી શું થાય છે?
સ. 332 વહેલી સવારે દેરાસરમાં જે ફૂલવાળો ફૂલ લઈને આવે છે તે વાસી ફૂલ હોય છે, તો તે ભગવાનને ચડાવાય?
સ. 336 આપણા પૂર્વાચાર્યો તો ખૂબ જ્ઞાની હતા, જાણકાર હતા...તો તેમણે આ પૂષ્પપૂજાને મહત્વ કેમ આપ્યું?
સ. 337 શાસ્ત્રમાં તો આવે છે કે નાગકેતુ ભગવાનની પુષ્પ પૂજા કરતાં કરતાં કેવળજ્ઞાન પામ્યા...
સ. 338 ફૂલ ભગવાન પર ચઢે છે તે ભવિ બને છે તે સાચું નથી?
સ. 341 તો સજાતિય આભામંડળમાં પણ વિચારોની આપ-લે તો થાય ને?
સ. 343 ઘણા ભાગી ભાગીને પ્રદક્ષિણા દેતા હોય છે. યોગ્ય છે?
સ. 344 દેરાસરમાં પૂજા-પ્રક્ષાલ કરતી વખતે યાદ રાખવા જેવી બીજી બાબતો કહો.
સ. 346 દેવ-દેવીઓ પણ આપણા દેરાસરમાં આવે? એ લોકો તો એમના દેવલોકના દેરાસરમાં જ જાયને?
સ. 349 સમભાવી દેવી નાંણદેવી મૉં આ પુદ્ગલને ચાર પ્રકારના ડબ્બાનું રૂપક આપીને શું કહે છે તે જણાવો?
સ. 350 સમદૃષ્ટિ દેવી શ્રી નાંણદેવીમૉં જ્ઞાનપાંચમનું મહત્વ સમજાવતા શું કહે છે?