Book Unicode and EPUB Converted by Parth Shah.

You can contact parthdjshah@gmail.com for further details.

સ. 1 માનવભવ વિશિષ્ટ કેમ છે?

સ. 2 લોક વ્યવહારમાં જે મગજ કહેવાય છે તેજ આપણું મન છે ને?

સ. 3 શું એ દ્રવ્યમન જોઈ શકાય છે?

સ. 4 ભાવમન શું છે?

સ. 5 ઉપયોગમન અને લબ્ધિમન સમજાવો ?

સ. 6 મનને સમજવું શા માટે જરૂરી છે?

સ. 7 કર્મબંધ માટે તો ઈન્દ્રિય જ વધારે જવાબદાર છે ને?

સ. 8 શું આપણે જેનો વિચાર કરીએ તેમાંજ મન પરોવાયેલું રહે છે તે જ ખરૂં મન છે?

સ. 9 લબ્ધિમનમાં એવી શું માન્યતાઓ છે? તે તેનાથી શું થાય છે? તે ઉદાહરણ સાથે સમજાવો?

સ.10 આપણી માન્યતા ને મિથ્યાત્વને શું સંબંધ છે?

સ.11 અધ્યાત્મ એટલે શું?

સ.12 ‘‘એક પણ માન્યતા ઉંધી ગોઠવાય તો તે આત્મા પર ભયંકર દોષ છે.’’ સમજાવો?

સ.13 અભવિ મોક્ષે કેમ ન જાય?

સ.14 માન્યતા પરિવર્તન કેવી રીતે?

સ.15 માન્યતા બદલતાની સાથે વર્તન બદલાઈ જશે?

સ.16 આપણા બધાના મનનો પ્રિય વિષય કષાય છે કેવી રીતે? સમજાવો?

સ.17 ધર્મના ક્ષેત્રમાં પહેલા માન્યતાનું પરિવર્તન માંગતો હોય એવી એક-બે રોજની ક્રિયાઓ જણાવો?

સ.18 લબ્ધિમનના કેટલા વિભાગ છે?

સ.19 લબ્ધિમનના ચાર વિભાગમાંથી પહેલો વિભાગ ‘‘માન્યતારૂપ ભાવ’’ વિષે ઘણી માહિતી મેળવી હવે બીજો વિભાગ ‘પરિણતિ’ સમજાવો?

સ.20 માન્યતારૂપ ભાવ અને પરિણતિરૂપ ભાવની ભેદરેખા સમજાવો?

સ.21 લબ્ધિમનનો ત્રીજો વિભાગ ‘‘યોગ્યતારૂપ કષાયાત્મક ભાવો’’ સમજાવો.

સ.22 લબ્ધિમનનો ચોથો વિભાગ સંસ્કારરૂપ ભાવો એટલે શું?

સ.23 શું જીવ ‘સંસ્કારરૂપ ભાવ’ સાથે જ લઈને જન્મે છે?

સ.24 ‘ચિત્તશુદ્ધિ’ની સાધનાના પાંચ સ્ટેપ કયા છે?

સ. 25 ચિત્તશુધ્ધિનું પહેલું સ્ટેજ આત્મશ્રધ્ધાન સમજાવો.

સ. 26 ક્યારેક એવું લાગે છે કે કર્મ બળવાન છે.

સ. 27 શું મનનું પરિવર્તન શક્ય છે?

સ. 28 શું ભાવમન અને આત્મા બંને એક જ છે?

સ. 29 મન અને આત્માનો ભેદ જરા ઉદાહરણ સાથે સમાજવો?

સ.30 ‘‘મનશુદ્ધિ એ સાધ્ય નથી, પણ આત્મશુદ્ધિનું સાધન છે, સાધ્ય તો આત્મશુદ્ધિ છે’’ તે સમજાવો.

સ. 31 શું આત્મશુદ્ધિથી મનશુદ્ધિ થાય?

સ. 32 આપણે સદ્‌ગુણ કેળવીએ એટલે એ દુર્ગુણ તો મૂળમાંથી જ ગયો કહેવાય ને, એટલે આત્મશુદ્ધિ થઈ કહેવાય ને?

સ. 33 કેવો વ્યક્તિ આત્મશુધ્ધિ માટે લાયક છે?

સ. 34 હવે મૂળમાં પહેલો પ્રહાર ક્યાં કરવાનો?

સ. 35 રાગ-દ્વેષ તો સમજ્યા, પણ આ સહજ રાગ-દ્વેષ શું છે? તેની તીવ્રતા એટલે શું? કાંઈ સમજીએ તો તેના પર પ્રહાર કરીએ ને?

સ. 36 સુખ પમાડવાતો ધર્મ છે. પછી સુખની નિંદા શા માટે?

સ. 37 જે ઊંધી માન્યતા આપણે પલટી નાંખી હોય તો બીજા ભવમાં પછી એ જ માન્યતા રહે?

સ. 38 શું વાઘ - સિંહના ભવમાં જાય તો પણ રહે?

સ. 39 મિથ્યાત્વ, નવું મિથ્યાત્વ, નિકાચિત કરી શકે ખરૂં?

સ. 40 ઉદાહરણ સાથે સમજાવો.

સ. 41 ઘણા આ બધું માને, માન્યતામાં હોય પણ વર્તન ન કરે એ કેવું?

સ. 42 વિચારોની ચંચળતા શેને કારણે છે?

સ. 43 કષાયો કેમ જન્મે છે?

સ. 44 કયા કર્મનું ફળ ધર્મમાં ઉમળકો-રસ પેદા થવા નથી દેતું?

સ. 45 સમકિતીને ચારિત્ર મોહનીય નુકશાન કરી શકે?

સ. 46 સમકિતની હાજરીમાં રોગ પણ ન આવે?

સ. 47 સમકિતીને કર્મ બંધાય?

સ. 48 સમકિતીને મનોયોગ અશુભ થાય તો પણ પાપ ન બંધાય?

સ.49 આત્મા સમકિત પામ્યો એટલે ગ્રંથિભેદ થઈ ગયો?

સ.50 શરીરનું સ્વરૂપ કેવું છે?

સ.51 ઈન્દ્રિયોનું સ્વરૂપ કેવું છે?

સ.52 મનનું સ્વરૂપ કેવું છે?

સ.53 જીવ સમકિત ભણી ક્યારે ડગ ભરે છે?

સ.54 સમકિતી હોય તેને 18 પાપસ્થાનકમાં 18 મિથ્યાત્વ નામના પાપસ્થાનકની ક્ષમાપના આલોચના હોય?

સ.55 અનુબંધ અને માન્યતાને શું સંબંધ છે? બંધ એટલે શું? અનુબંધ એટલે શું?

સ.56 બંધ અનુબંધના ફળ એક વાર્તા દ્વારા સમજાવો.

સ.57 જૈન શાસ્ત્રકારોએ લોક કોને કહ્યું છે? તે કેવડું છે? તેનો આકાર કેવો છે?

સ.58 આ ‘રાજલોક’ શું છે? તે કેવડું મોટું છે?

સ.59 આ ‘લોક’ ક્યાં આવેલો છે? મેરૂ પર્વત ક્યાં છે?

સ.60 શું આ ‘ત્રસનાડી’માં જ આ બધા જીવ રહેલા છે? તેની બાહર કોઈ જીવ નથી?

સ.61 આ લોકાકાશના કેટલા ભાગ છે? કયા કયા?

સ.62 આ તિર્ચ્છાલોક કેટલા વિસ્તારવાળો છે? અત્યારે આપણે ક્યાં રહીએ છીએ?

સ.63 મેરૂપર્વત કેવો છે? કેવડો છે? તેનું નામ મેરૂપર્વત કેમ પડ્યું?

સ.64 મેરૂ પર્વતના ત્રણેય કાંડ (ભાગ) સમજાવો તેને સ્નાત્રમાં જે ત્રિગડું મુકીએ છીએ તેની સાથે શું સંબંધ છે?

સ.65 શું કોઈ ક્ષેત્ર આપણા વિચારો પર અસર કરી શકે છે?

સ. 66 આપણા જૈન ધર્મમાં કેમ આટલા પંથ પડી ગયા? કોની વાત સાચી માનવી?

સ. 67 ફક્ત આપણા આત્માનું જ વિચારવું તે સ્વાર્થીપણું નથી?

સ. 68 મહાવીરની સામે કોઈ બે માણસ એકબીજાને મારી નાખવાનો પ્રયત્ન કરતા હોય કે કોઈ એક પ્રાણીને મારતું હોય તો મહાવીર બચાવવા જાય કે નહિ?

સ. 69 જેમ ભવિતવ્યતા નક્કી થઈ છે ને જેમ જ્ઞાનીના જાણમાં આવ્યું છે તેમજ થવાનું છે તો પુરૂષાર્થ કરીને શું કામ છે?

સ. 70 જૈન ધર્મમાં દેવી-દેવતાઓને માનવું મિથ્યાધર્મ છે તો દેરાસરમાં દેવી-દેવતાઓની મૂર્તિ કેમ?

સ. 71 આગમમાં સમ્યક્‌દૃષ્ટિ દેવ-દેવીનું માહાત્મ્ય બતાવાયું હોય એવું કાંઈ ધ્યાનમાં છે?

સ. 72 આપણા પૂર્વજો કે પૂર્વાચાર્યો દેવ-દેવીની સહાય લઈ આગળ વધ્યા હોય એવા એક-બે ઉદાહરણ આપો.

સ. 73 નારકી અને દેવલોકના દેવો સાથે મનુષ્યોનો કોઈ જ દેખીતો સંબંધ નહિ હોવા છતાં સાત લાખ સૂત્રથી ક્ષમાપના કેમ?

સ. 74 દેવોને સ્વર્ગના દેવી સુખનો થાક લાગતો હશે કે નહીં?

સ. 75 દેવગતિને નરકગતિને બધું આપણે ક્યાં જોવા ગયા છીએ? આપણે તો અહીં ખાઈ-પીને જલસા ન કરીએ?

સ. 76 અમારે મહાવીરની જેમ આટલા દુઃખો સહન કરીને મોક્ષે નથી જવું...મને તો મહાવીરની દયા આવે છે.

સ. 77 કેવળજ્ઞાન પછી ભગવાન સાથે ઓછામાં ઓછા કેટલા દેવ-દેવી હોય? વધારે ઓછા થાય?

સ. 78 દેરાસરમાં પ્રતિમાઓ મુખ્ય બે જ અવસ્થા... કાં તો પદ્માસન કાં કાઉસગ્ગ મુદ્રા જ કેમ?

સ. 79 શ્રી તીર્થંકર પરમાત્માને ઓળખવાની, તેમના આંતર ગુણસ્વરૂપને જાણવાની વાસ્તવિક ઈચ્છા ક્યારે થાય?

સ. 80 આ લોકમાં આ કાળે કોઈ પ્રદેશમાં તીર્થંકર વિચરે છે?

સ. 81 મહાવિદેહમાં વિદ્યમાન તીર્થંકરો ક્યારે થયા અને તેમનું આયુષ્ય કેટલું?

સ. 82 કેવળી ભગવંતોને નિર્વાણ ન પામે ત્યાં સુધી હરતાં ફરતાં કર્મનો બંધ પડે કે નહિ? અને પડે તો કર્મનો બંધ ક્યારે ભોગવે?

સ. 83 સૌથી ઉત્કૃષ્ટ પૌદ્‌ગલિક વૈભવ જીવને કઈ ગતિમાં મળે? કેટલા સમય સુધી? તેમાં એ જીવનો કેવો ભાવ રહે?

સ. 84 ભરતક્ષેત્રના બીજા ખંડોમાં તીર્થંકરોનું વિચરણ હોય કે નહીં? બીજા ખંડોમાં ધર્મ છે કે નહિ?

સ. 85 દ્રવ્ય કોને કહેવાય? તે કેટલા છે? કયા કયા?

સ. 86 ગુણ કોને કહે છે? ગુણોના ભેદ કેટલા? કયા કયા?

સ. 87 આકાશ દ્રવ્ય કોને કહે છે?

સ. 88 જીવ દ્રવ્ય કોને કહે છે?

સ. 89 પુદ્‌ગલ દ્રવ્ય કોને કહે છે?

સ. 90 ધર્મદ્રવ્ય કોને કહે છે? અધર્મદ્રવ્ય કોને કહે છે?

સ. 91 પર્યાય એટલે શું?

સ. 92 કાળ દ્રવ્ય કોને કહે છે?

સ. 93 છ એ દ્રવ્યમાં રહેલો સામાન્યગુણ ‘‘અસ્તિત્વ ગુણ’’ કોને કહે છે? તે જાણવાથી શો લાભ?

સ. 94 ‘‘વસ્તુત્વ’’ ગુણ કોને કહે છે? પ્રદેશત્વ ગુણ કોને કહે છે?

સ. 95 ‘‘દ્રવ્યત્વ’’ ગુણ કોને કહે છે? તેના પરથી શું સમજવું?

સ. 96 પ્રમેયત્વ ગુણ એટલે શું? તેનું મહત્વ શું?

સ. 97 અગુરુ લઘુત્વ ગુણ કોને કહે છે? તે પરથી વિશેષ શું સમજવું?

સ. 98 પુદ્‌ગલ પરાવર્તન એટલે શું? જીવે કેટલા પુદ્‌ગલ પરાવર્તન કીધાં?

સ. 99 મોક્ષ પ્રાપ્તિ માટે ગુરૂ કોને ગણવા? સદ્‌ગુરૂ સિવાય આત્મસ્વરૂપ થવાતું નથી. સમકિતી તથા સમપરિણામી હોય તેવા ગુરૂ ગોતવા ક્યાં?

સ. 100 જ્યારે કોઈ એકની પ્રગતિ થાય કે તેનું સારૂં બોલાતું હોય તે બીજાથી સહન થતું નથી અને ઈર્ષ્યા રૂપી આગમાં તે તેને બદનામ કરવા, નિંદા કરવા લાગી જાય છે. આ નિંદા પચાવવી ખૂબ અઘરી છે. તો તે માટે શું કરવું?

સ. 101 યોગ કેટલા? એમાં સૌથી શક્તિશાળી કયો? કેમ?

સ. 102 આવેલી સુખદ કે દુઃખદ પરિસ્થિતીનો સમભાવે સ્વીકાર થાય તે માટે શું કરવું?

સ. 103 એનેસ્થેસિયાનું ઈંજેક્શન કરોડરજ્જુમાં આપ્યા પછી પગને કાપી નાખીએ તો પણ ખબર પડતી નથી તો શું ત્યાં આત્માની હાજરી નથી? જો આત્મા છે તો ખબર કેમ પડતી નથી?

સ. 104 આરંભ પરિગ્રહ આત્માને આગળ જતાં અટકાવે છે. તો તે માટે શું કરવું? પરિગ્રહ ન હોય તો અત્યારે વીલ પાવર ખતમ થઈ જાય.

સ. 105 આ દુષમ કાળને ‘‘હુંડા અવસર્પિણી કાળ’’ કેમ કહ્યો છે?

સ. 106 ઉત્પત્તિ-સ્થિતી-લયની વૈદિક દર્શનની માન્યતા અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની જૈન દર્શનની માન્યતામાં શું તાત્વિક ભેદ છે?

સ. 107 પરિવારની સૌતેલી વ્યક્તિને જીવનમાં આગળ લાવવા માટે નૈતિક ફરજ સમજીને મદદ કરેલી હોય, અને તે વ્યક્તિ કરેલી મદદ ભૂલી જાયને આપણી સાથે દુશ્મન જેવો વ્યવહાર કરે તો શું કરવું?

સ. 108 આપણે તિથિ શા માટે પાળવી જોઈએ?

સ. 109 ધર્મ એટલે શું? ધર્મ થયો ક્યારે કહેવાય?

સ.110 મને તો મારો ક્રોધ વિકાર, લોભ વિકાર એકદમ ઓછો થઈ ગયો હોય એવું લાગે છે?

સ.111 પર્યુષણમાં બધાને મિચ્છામિ દુક્કડમ્‌ આપી દઈએ એટલે આપણામાં ક્ષમા નામનો ગુણ કેળવાયને?

સ. 112 અષ્ટપ્રકારી પુજાની રચના શા માટે કરી?

સ. 113 દેરાસર, મંદિર, પ્રતિમા એ પણ પ્રતિકરૂપે છે...સમજાવો...

સ. 114 ગભારામાં અત્યંત અંધકાર હોય છે ને ત્યાં ધી ના દીવાની અખંડ જ્યોત જલતી હોય છે તે શેનું પ્રતિક છે?

સ.115 પૂજાની ક્રિયા શેનું પ્રતિક છે?

સ. 116 : અષ્ટ પ્રકારી પૂજાના રહસ્ય જણાવો. ધૂપ પૂજા શેનું પ્રતીક છે?

સ. 117 : હવે દિપક પૂજા સમજાવો. તે શેનું પ્રતીક છે? શું કહે છે?

સ. 118: પહેલા ધૂપપૂજા પછી દિપકપૂજા કેમ?

સ.119 : ‘શાસ્ત્રમાં વિધિ છે કે જિનાજ્ઞા પ્રમાણે, ભવ્યતાપૂર્વક દ્રવ્યપૂજા કરીને, ધર્માત્મા શ્રાવક મનમાં વિચારે કે આ પરમતત્ત્વની આકર્ષક અંગરચના કે ઉત્તમ વિધિપૂર્વકની ઉદારતાયુક્ત દ્રવ્યપૂજા જોઈ લાયક જીવો બોધીબીજ પ્રાપ્ત કરે અને તેના દ્વારા આગળ વધીને ભવિષ્યમાં આ છકાયના રક્ષક બને, તેમ જ મને પણ પરમાત્માના પૂજાના ફળરૂપે શીઘ્રતાથી ચારિત્રની પ્રાપ્ત થાય અને હું પણ આ છકાય જીવોનો રક્ષક બનું.’ આ વાત ઉંડાણથી સમજાવો.

સ.120 તો હવે સવાલ એ થાય કે દ્રવ્યને આટલું બધું મહત્ત્વ કેમ?

સ.121 આંગી જોઈને બોધીબીજની પ્રાપ્તિ થાય?

સ. 122 : સ. 119 માં આવ્યું કે - મને પણ પરમાત્મા પૂજાના ફળસ્વરૂપે શીઘ્રતાથી ચારિત્રની પ્રાપ્ત થાય અને હું પણ આ છકાયજીવોનો રક્ષક બનું... તો શું પૂજાનું ફળ માંગવું જોઈએ?

સ. 123 : ‘અક્ષર જ્ઞાન ભુંસાઈ જશે પણ પ્રતિકરૂપે જ્ઞાન જીવંત રહેશે.’ શું પ્રતિક ને શું જ્ઞાન તે જણાવો.

સ. 124: આ બધા પ્રતિક આપણને શું જ્ઞાન આપે છે, શું કહે છે તે જણાવો.

.125 : સમુદ્‌ઘાત કોને કહે છે? તે કેટલા પ્રકારના છે?

સ.126: વેદના સમુદ્‌ઘાત એટલે શું?

.127 : કષાય સમુદ્‌ઘાત કોને કહે છે?

સ.128: વિક્રિયા (વૈક્રિય) સમુદ્‌ઘાત સમજાવો?

.129 : મરણાંતિક સમુદ્‌ઘાત એટલે?

.130 : તૈજસ સમુદ્‌ઘાત કેટલા પ્રકારના? કોને હોય?

.131 આહારક સમુદ્‌ઘાત એટલે શું?

.132 : કેવલી સમુદ્‌ઘાત કોને કહે છે?

સ.133: ગુણસ્થાનક (ગુણઠાણું) એટલે શું?

સ.134 :ચૌદ ગુણસ્થાનકોના નામ આપો.

સ.135 :મિથ્યાત્વ ગુણસ્થાનક સમજાવો.

સ.136 :બીજું ગુણસ્થાનક સાસદન (સાશ્વાદન) સમજાવો.

સ.137 :ત્રીજું મિશ્ર ગુણસ્થાનક પર પ્રકાશ પાડો.

સ.138: દરેક જીવ કોઈને કોઈ ગુણસ્થાનકે હોય જ?

સ.139: પહેલું ગુણસ્થાનક મિથ્યાત્વ વિષે થોડા દાખલા દલીલ સાથે સમજાવો.

સ.140: આપણે અત્યારે ક્યા ગુણસ્થાનકે છીએ?

સ.141: એક સમયે જીવને કેટલા ગુણસ્થાન હોય? એક ગુણસ્થાનવાળા જીવોની જ્ઞાન શક્તિ એકસરખી હોય?

સ.142: કેવા કર્મો કે ગુણથી જીવ ઉંચા છે, ને કેવા કર્મથી નીચા છે?

સ.143: ચક્રવર્તી રાજા આદિ ક્રોધાદિભાવે યુધ્ધોલડે છે, છતાં તે જ ભવે મોક્ષે જાય છે. જો આ અનંતાનુબંધી કષાય હોય તો અનંત સંસારની વૃધ્ધિ થવી જોઈએ તેને બદલે મોક્ષ કેવી રીતે થાય?

સ.144: ગુણસ્થાનકમાં સાધક આત્માની યાત્રા ટૂંકમાં વર્ણવો.

સ.145: કર્મ કોને કહેવાય? દ્રવ્યકર્મ ને ભાવકર્મ સમજાવો.

સ.146: મોહનીય કર્મ કોને કહેવાય?

સ.147: સિધ્ધ જીવ ઉર્ધ્વગતિજ કેમ કરે? તીરછી કે અધોગતિ કેમ નહિ?

સ.148: ક્ષાયિક સમકિતીના અધિકમાં અધિક કેટલા ભવ હોય? તેમની કઈ ગતિ થાય?

સ.149: પ્રભુ વીરે અંતિમ દેશનામાં અર્થ-કામ-ધર્મ-મોક્ષ આ ચાર પુરુષાર્થ બતાવ્યા છે. તેમાં અર્થ અને કામ ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકા માટે તથા ધર્મને મોક્ષ સંત માટે છે એવી મારી સમજ છે...અર્થ અને કામને પ્રભુ વીરે પુરુષાર્થ માન્યા છે તો એ ઈષ્ટ છે કે અનિષ્ટ?

સ.150: આપણે કર્મની નિર્જરા માટે ઉપવાસ આદિ પ્રથમ બાહ્યતપ કરીએ છીએ તો ખરેખર તપથી નિર્જરા થાય છે? કેવી રીતે? સમજાવો...

સ.151: કરેલો તપ શૂન્ય કેવી રીતે થાય?

સ.152: ઉપવાસ દરમ્યાન બચેલી ઉર્જાનો ઉપયોગ શેમાં કરવાનો છે?

સ.153: શાસ્ત્રમાંઈચ્છાનિરોધ તપએમ કેમ કહ્યું છે? આપણે કોઈ તપ કરીએ તો મેં કર્યું એમતો થાય તો એમા શું?

સ.154: શું છે આ બાહ્યતપ ઉણોદરી?

સ.155: આજનું આપણું જીવન જ ઘડિયાળના કાંટા પર થઈ ગયું છે તો આવું ઉણોદરી વ્રત કરવું કઈ રીતે? ઑફિસ વગેરેમાં તો ટાઈમ ટુ ટાઈમ જ જમવા બેસવું પડે...ધંધા કે અન્ય કામકાજ માટે ટાઈમ પર જ નીકળવું પડે તો ટાઈમ પર જ જમવું પડેને?

સ.156: ઉણોદરી વ્રતમાં સૌથી વધારે કર્મ ખપાવવાનો મોકો ક્યારે આવશે?

સ.157: આવું ઉણોદરી વ્રત તો ક્યારેક જ થઈ શકે. રોજ માટે કેવી રીતે કરવું?

સ.158: વસ્તુઓનો ત્યાગ કરવો એજ વૃત્તિ સંક્ષેપને?

સ.159: વૃત્તિઓતો ભાગેજને? એ તો સ્વાભાવિક છે.

સ.160: તો સ્વભાવને પલટવો કઈ રીતે?

સ.161: કોઈ કોઈ જગ્યાએ પ્રવચન આપતાં એ સવાલ આવે છે કે ‘બેન વૃત્તિસંક્ષેપ તો બહુ અઘરૂં છે, અમારા માટે તો અશક્ય છે.’

સ.162: શાસ્ત્રમાં લખ્યું છે કે ‘‘સ્વાદનો ત્યાગ એ જ તપ છે.’’ તો એ આપણો ચોથો બાહ્ય તપ ‘રસત્યાગ’ એ શું છે તે જરા વિસ્તારથી સમજાવો.

સ.163: તો શું મનને મારી શકાય?

સ.164: રસપરિત્યાગ સાધવા શું કરવું?

સ.165: કાયક્લેશ નામનો પાંચમો બાહ્યતપનો શબ્દાર્થ તથા ગૂઢાર્થ સમજાવો?

સ.166: કાયક્લેશ જરા ઊંડાણથી સમજાવો?

સ.167: મહાવીરે પોતાની કાયાને કષ્ટ આપ્યું કે નહિ?

સ.168: સંલીનતાં એટલે હાથપગ સંકોચી રાખવા એમજને?

સ.169: સંલીનતાનો અભ્યાસ કેવી રીતે કરવો?

સ.170: સંલીનતાથી અંતરમુખી યાત્રા થાય?

સ.171 બાહ્ય તપથી કર્મની નિર્જરા થાય કે અભ્યંતર તપથી? છ અભ્યંતર તપના નામ આપો.

સ.172 અત્યારે સામાન્ય રીતે પ્રાયશ્ચિત નામના તપનો કયો અર્થ પ્રચલિત છે?

સ.173 આલોચના લીધા પછી પણ આ તપ ઘટિત નહિ થવાનું કારણ શું?

સ.174 મહાવીરે પ્રાયશ્ચિતને અભ્યંતર તપનું પહેલું પગથિયું કેમ ગણ્યું?

સ.175 આપણે અત્યારના જે પ્રાયશ્ચિતને સમજ્યા છીએને મહાવીરે જે અર્થમાં કહ્યું છે, તે બેમાં શું ફરક છે?

સ.176 પ્રાયશ્ચિતની દુનિયામાં પ્રવેશ ક્યારે કરી શકાય?

સ.177 નિયમસારમાં પ્રાયશ્ચિતની વ્યાખ્યા જુદી આપી છે ને?

સ.178 સામાન્યપણે વિનયતપના શું અર્થ થાય છે?

સ.179 વિનય તપના પ્રકાર ટૂંકમાં સમજાવો?

સ.180 આપણે જે અર્થમાં વિનય તપ સમજીએ છીએ તે બરાબર છે?

સ.181 મહાવીર કયા અર્થમાં વિનય તપ સાધવાનું કહે છે?

સ.182 જે આજે શ્રેષ્ઠ છે તે ભૂતકાળમાં ન હતા... આ વાક્ય ઉદાહરણ સાથે સમજાવો?

સ.183 પહેલા પ્રાયશ્ચિત પછી વિનય તપ રાખવાનું શું કારણ?

સ.184 વિનય તપની સાધના માટે કર્મની થિયરી સમજાવો?

સ.185 જીવ માત્ર પ્રત્યે આદર... એ બોલવું ને સાંભળવું ગમે છે. ઝાડ-પાન-પશુ-પક્ષી પ્રત્યે આદર રાખવો સહેલો છે, કેમકે તે આપણને સામે બોલતા નથી, ક્રોધ કરતા નથી, પરંતુ જે આપણી નિંદા કરે છે, ક્રોધ કરે છે, ગાળો આપે છે, તેના પ્રત્યે આદર-બહુમાન કેવી રીતે જાગૃત થાય?

કોઈ બીજું મારા દુઃખનું કારણ નથી. દોષ બીજા કોઈમાં નથી મારો જ છે. મારો વિનય કોઈ શરતને આધીન નથી. એવું નહિ કે પતંગિયાને બચાવી લઈશું ને વીંછીને મારી નાંખશું. માની લઈએ કે વીંછીને બચાવવા જતાં એ ડંખ મારશે...તો એ એનો સ્વભાવ છે. એના લીધે એના પ્રત્યેના આદરમાં કોઈ ફરક નહિ પડે. આપણે વીંછીને એમ નહિ કહીએ કે તું ડંખ નહીં મારે તો જ તને પ્રેમ કરીશ. માની લઈએ કે શત્રુ ગાળ આપશે, પથ્થર મારશે કે મારી નાંખવાની કોશિશ કરશે, એ ઠીક છે...એ જે કરી રહ્યો છે તે એ જાણે...એ એનો વ્યવહાર છે. પરંતુ એની અંદર જે છૂપાયું છે તે અસ્તિત્વ છે. આપણો આદર, આપણો વિનય અસ્તિત્વ પ્રત્યે છે.

સ. 186 ત્રીજું અભ્યંતર તપ વૈયાવચ્ચ (વૈયાવૃત્ત) એટલે શું? તેનાં ભેદ સાથે સમજાવો.

સ. 187 વૈયાવચ્ચથી કેવા ગુણો પ્રગટે? સેવા કરતી વખતે કઈ વસ્તુ લક્ષ્યમાં રાખવી?

સ. 188 ‘સેવા ભવિષ્યોન્મુખ’ ન હોવી જોઈએ. સમજાવો.

સ. 189 સેવાનું કામ તો ગર્વ લેવા જેવું જ કામ છે ને તેમાં ખોટું શું?

સ. 190 સેવા કરીએ તો પુન્યનો ભાવ તો પેદા થાય જ ને?

સ. 191 મહાવીરે વૈયાવૃત્ત સેવાને બાર તપમાં છેક આઠમા સ્થાને કેમ મૂક્યું?

સ. 192 મહાવીર જે વૈયાવચ્ચની વાત કરે છે તે દવા જેવી છે અને આપણે જે વૈયાવચ્ચ કરીએ છીએ તે ટોનિક જેવી છે. - સમજાવો.

સ. 193 મહાવીરે બતાવેલું વૈયાવચ્ચ તપ તો ખૂબ અઘરૂં છે.

સ. 194 જો વૈયાવચ્ચ તપ સમજાઈ જાય તો અડધું જગત શાંત થઈ જાય, કેવી રીતે?

સ. 195 દરરોજની દિનચર્યામાં વૈયાવચ્ચ તપ કેવી રીતે અમલમાં લાવશો?

સ. 196 આત્માનું રૂપાંતરીત થયા વગર વિનય નામનો તપ સાધી શકાય નહિ. સમજાવો.

સ. 197 જીવો પ્રત્યે અવિનય કરીને આપણે આપણા જ આત્મા પ્રત્યે જ અવિનય કરીએ છીએ. - સમજાવો.

સ. 198 ચોથા અભ્યંતર તપ ‘સ્વાધ્યાય’ નો આપણે સામાન્ય અર્થ શું કરીએ છીએ? તેના પ્રકાર જણાવો.

સ. 199 શું મહાવીર શાસ્ત્રના અધ્યયનને સ્વાધ્યાય કહેવા માંગે છે?

સ. 200 તો આજે કેમ સ્વાધ્યાય એટલે શાસ્ત્રનો જ અભ્યાસ એવો અર્થ કરવામાં આવે છે?

સ. 201 મહાવીરના સ્વાધ્યાયનો અર્થ થાય છે ‘‘અપ્રમાદમાં જીવો’’ આ વાક્ય સમજાવો.

સ. 202 ‘‘ક્રોધ કરનારને જુઓ, ઘૃણા કરનારને જુઓ’’ આ વાત કંઈક ઉદાહરણ સાથે સમજાવો.

સ. 203 ‘વસ્તુગત પાસું અને આત્મગત પાસું’ જરા વિસ્તારથી સમજાવો.

સ. 204 આપણું મન કેમ બહારની ઘટનાઓ જ વધારે અનુભવ કરે છે ને અંદરનો નહિ?

સ.205: તમે કહેશો કે સ્વાધ્યાય તપમાં શું છે? થોડી નવકારવાળી ગણી લીધી, થોડી 172

ગાથા ગોખી લીધી કે શાસ્ત્ર અધ્યયન કરી લીધું એટલે થઇ ગયું સ્વાધ્યાય તપ.

સ.206: જન્મ-મરણના ચક્કરનો અંત કેમ આવતો નથી? જો ભગવાનના કહેવા પ્રમાણે આપણે પર્વતના ઢગલા થાય એટલી વાર ઓઘા લીધા તો પણ આપણે હજી સુધી ભવનો નિસ્તાર કેમ પામી શકતા નથી?

સ.207: આપણે જોયું કે કેવી રીતે જન્મ-મરણના ચક્કરમાંથી છૂટીજ નથી શકાતુ. હવે એ જણીએ કે સ્વાધ્યાય તપના ઉંડાણમાં કોણ ઉતરી શકે?

સ.208: આ કર્મનો બાંધનાર તો આત્મા છે, તો કર્મની નિર્જરા માટેય આત્માસુધી જ પહોંચવું પડશે?

સ.209: આ વાત એક ઉદાહરણ સાથે સમજાવો.

સ.210: ચેતન મન અને અવચેતન મન નો સ્વાધ્યાય તપમાં શું રોલ છે?

સ.211: અવચેતન મનને નિર્મળ કરવાનો ઉપાય શું?

સ.212: સ્વાધ્યાય માટે શું કરવું?

સ.213: જો કોઈની કૃપા થઈ જાય તો બેડો પાર થઈ જાય ને? સ્વાધ્યાય તપમાં ઉતરી શકાય?

સ.214: વિકારોને જડમૂળથી કાઢવા કઈ રીતે?

સ.215: એક ભૌતિક ઉદાહરણથી શાસ્ત્રજ્ઞાન ને સમ્યક્‌જ્ઞાન વચ્ચેનો ભેદ સમજાવો?

સ.216: સ્વાધ્યાયના એક એક સ્ટેપ સમજાવો

સ.217: સ્વાધ્યાયનું અંતિમ લક્ષ્યતો ચિત્તને એકાગ્ર કરવાનું જ ને?

સ.218: નિર્વિકાર મન શા માટે?

સ.219: મને કોઈ-કોઈ વ્યક્તિ એવું પણ પૂછતા હોય છે કે ‘‘બેન, તમે ધ્યાનમાં બેસતા હશો ત્યારે તો ક્યાંય ખોવાઈ જતાં હશો ને? ક્યાંક બહાર તમારૂં મન ચાલ્યું જતું હશે ને? ખૂબ આનંદ આવતો હશે ને? મજા આવતી હશે ને?’’

સ.220: તો મનને ભટકાવનાર કોણ છે?

સ.221: પહેલું પાપસ્થાનક પ્રણાતિપાત સમજાવો?

સ.222: ઘણી વખત એવો જવાબ મળે છે કે અન્યધર્મીને આકર્ષવા માટે આવું બધું કરીએ છીએ.

સ.223: બીજુ પાપસ્થાનક મૃષાવાદ સમજાવો?

સ.224: ત્રીજું પાપસ્થાનક અદત્તાદાન સમજાવો?

સ.225 :શું બધા પાપસ્થાનક વિષે આ રીતે ચીંતન કરવું?

સ.226 :મનની સ્થિરતા માટે પૂર્વાચાર્યોએ શું પ્રયોગ કર્યા?

સ.227: શ્વાસોશ્વાસનું અવલંબન અને ચિત્તને સ્થિર કરવાનો પ્રયોગ જૈન સાધનામાં છે ખરો?

સ.228: આપણા શ્વાસને ને વિકારોને શું સંબંધ છે?

સ.229: શ્વાસનું જ આલંબન લેવાના બીજા કારણો શું?

સ.230: મનની સ્થિરતા માટે શું કરવું?

સ.231: એના માટે કયા નિયમો પાળવા?

સ.232: શ્વાસને અવલોકતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે.

સ.233: આ મનુષ્ય જન્મ પામીને આપણું પહેલું કાર્ય શું છે?

સ.234: સ્વનો અધ્યાય કરતાં કરતાં અંતરયાત્રા થશે?

સ.235: શું છે આ સંવેદના?

સ.236: સંવેદનાના રૂપમાં કર્મ પ્રગટ થશે ત્યારે શું થશે?

સ.237: કર્મની નિર્જરા થવાથી શું થશે?

સ.238: સંવેદના કેમ બે જ પ્રકારે અનુભવાય? કાં સુખદ કાં દુઃખદ?

સ.239: શું સ્વાધ્યાય, ધ્યાન કાયોત્સર્ગ તપ એકબીજા સાથે જોડાયેલા છે?

સ.240: વિપશ્યનાનું નામ સાંભળતા તમને પહેલો સવાલ એ થશે કે આપણે બીજાના ધર્મનું શીખવા જવાનું?

સ.241: તો સવાલ એ થાય કે આ સાધના આપણા આપણા ધર્મમાંથી કેમ લુપ્ત થઈ ગઈ? ને કેવી રીતે પાછી ફરી?

સ.242: દસ દિવસ દર્શન-પૂજા ન થાય તેનું શુ?

સ.243: ઘણા વાચક કહેશે કે અમે તો વિપશ્યનાની પાંચ-દસ-શીબીર કરી છે, પણ કોઈ ઉપલબ્ધિ થઈ નથી?

સ.244 :આ પ્રક્રિયાનું વિપશ્યના - ધ્યાન - સ્વાધ્યાયનું લક્ષ્ય શું છે?

સ.245 :ઘણી બધી ધ્યાન સાધના પ્રચલિત છે જેવી કે પ્રેક્ષાધ્યાન, બ્રહ્મધ્યાન વગેરે વગેરે...એમાંથી વિપશ્યના ધ્યાન સાધનાની જ પસંદગી શા માટે?

સ.246: બૌધદર્શન નિત્ય આત્માને તો માનતું જ નથી. ક્ષણિકવાદનું પ્રતિપાદક છે.

સ.247: બીજો સવાલ છે જડ શરીરને જોવાથી શું મળે? ચિત્તને કાયામાં જ પરોવી રાખી મસ્તકથી પાની સુધી શા માટે ઘુમાવવું?

સ.248: આપણા રોજીંદા જીવનમાં બોલાતા કોઈ દુહાનું ઉદાહરણ આપીને વિપશ્યના સમજાવો.

સ.249: ત્રણેક વર્ષથી વિપશ્યના સાધના કરૂં છું, પણ શિબિરોમાં એની એજ વાત આવે છે તો શું વર્ષોવર્ષ માત્ર સંવેદનાઓ જ જોયા કરવી?

સ.250: આ સાધના ક્યાં સુધી કરવી? નિર્વાણની પ્રથમ અનુભૂતિ ક્યારે મળે?

સ.251: ક્યારેક બાહ્ય કશા કારણ વિના અંતરમાં ભય, ગ્લાનિ, ઉદ્વેગ, હતાશા આદિનો અનુભવ થાય છે તો ક્યારેક બંધ આંખે તારા જેવો તેજસ્વી પ્રકાશ દેખાય, આસનથી અધ્ધર ઉંચકાઈ ગયાનો અનુભવ વિપશ્યના સાધના વખતે થાય છે.

સ.252: સાધનામાં આગળ વધતા સાધકમાં શું બદલાવ આવે છે?

સ.253: આપણે જીનાજ્ઞા વિરૂદ્ધ તો કાંઈ નથી કરતા ને?

સ.254: કેવી માયાજાળથી ચેતવાનું છે વિપશ્યના સાધનામાં?

સ.255 : શું આ સાધનાથી રોગ પણ શમી જાય છે?

સ.256: કિંતુ, આવી ઉત્તમ કોટિની સાધનાનો જૈન સમાજના એક વર્તુળમાં વિરોધ પણ એટલો જ થઈ રહ્યો છે?

સ.257: વિપશ્યના માટે દસ દિવસ ફાળવવા અઘરૂ પડે છે? આટલો સમય ક્યાંથી લાવવો?

સ.258: ધ્યાન શીખવાની શરૂઆત ક્યારે કરવી જોઈએ?

સ.259: બધું જ વિપશ્યના સાધનાની જેમ... મૌન, વચન-કાયાની સ્થિરતા બધું જ બરાબર હોય પણ એકદમ અંતરમાં ઈષ્ટદેવનું સ્મરણ ચાલુ હોય તો કર્મની નિર્જરા થાય કે નહિ?

સ. 260 મહાવીરે બતાવેલા બાર તપમાંનો દસમો તપ સ્વાધ્યાય અને અગ્યારમો તપ ધ્યાન’ બંને એક જ?

સ. 261 પાંચમું અભ્યંતર તપ ‘ધ્યાન’ એટલે શું? તેના કેટલા પ્રકાર છે? કયા કયા?

સ. 262 આર્તધ્યાનના ચાર પાયા જણાવો.

સ. 263 આર્તધ્યાનનો પહેલો અને બીજો પાયો સમજાવો?

સ. 264 પ્રિય વસ્તુની અભિલાષા અને અપ્રિયનો વિયોગ ચિંતવવો તે આર્તધ્યાનનો પહેલો અને બીજો પાયો થોડાંક ઉદાહરણ સાથે સમજાવો.

સ. 265 અનુકૂળતા ગમે તેમાં પણ આર્તધ્યાન?

સ. 266 મનમાં આવી વિચારધારા તો ચાલ્યા જ કરતી હોય, તો આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં ગરકાવ ક્યારે કહેવાય?

સ. 267 પ્રતિકૂળ વસ્તુ, વ્યક્તિ કે સંયોગો તે દૂર હટાવી દઈએ અથવા આપણે તેનાથી દૂર હટી જઈએ તો આર્તધ્યાનથી બચી ન જવાય?

સ. 268 રૌદ્રધ્યાનથી બચવા માટે શું કરવું?

સ. 269 રોગ આવ્યે આર્તધ્યાનથી બચવા શું ચિંતવન કરવું?

સ. 270 આ બધું તો બરાબર સમજાય છે, પરંતુ જ્યારે પોતાના પર કોઈ મહારોગ કે કષ્ટ આવે ત્યારે સહન કરવાની શક્તિ રહેતી નથી ને આર્તધ્યાનમાં ડૂબી જ જવાય છે તો શું કરવું?

સ. 271 આપણે મોક્ષની ઈચ્છાથી ધર્મ કરીએ તો તે પણ નિયાણું જ કહેવાય ને?

સ. 272 સામાયિક જેવી બાબતમાં પણ આર્તધ્યાન થઈ શકે?

સ. 273 ધર્મધ્યાન માટે અનુકૂળતા તો જોઈએ ને?

સ. 274 નિયાણું (નિદાન) કેટલા પ્રકારનું છે? સમજાવો.

સ. 275 આર્તધ્યાનથી બચવા શું કરવું?

સ. 276 આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનનું સ્વરૂપ જાણ્યા પછી એ સમજાવો કે ધર્મધ્યાન એટલે શું?

સ. 277 બે ચાર ઉદાહરણ સાથે શુભ ચિંતવન સમજાવો.

સ. 278 સામાન્યથી જીવ ધર્મધ્યાનમાં પ્રવેશ પામ્યો છે તે ક્યારે ખબર પડે? ધર્મધ્યાનના આલંબન પણ જણાવો.

સ. 279 ધર્મધ્યાન સવિકલ્પ છે કે નિર્વિકલ્પ? પરમાત્માએ ધ્યાન કરવાનું કીધું છે તે કેવી રીતે?

સ.280: શુભલેશ્યા વિના શુભ ધ્યાન નથી, શુભધ્યાન વિના સમતા નથી. સમજાવો?

સ.281: ધ્યાનમાં ચાર સ્ટેજ વર્ણવો?

સ.282: ચિંતન માટેના થોડાક વિચારો જણાવો?

સ.283: પરમાત્માના મિલન માટે ધ્યાન જરૂરી છે? ધ્યાન માટે મેરૂદંડનું મહત્ત્વ સમજાવો.

સ.284: શરીરમાં રહેલા ચક્રોના નામ આપો? તથા મૂલાધાર અને સ્વાધિષ્ઠાન ચક્ર વિષે સમજાવો?

સ. 285 મણિપુર ચક્ર, અનાહત ચક્ર તથા વિશુદ્ધિ ચક્ર વિષે જણાવો.

સ. 286 આજ્ઞા ચક્ર તથા સહસ્ત્રાર ચક્ર પર પ્રકાશ પાડો.

સ. 287 દેહની સ્થિરતા કાયોત્સર્ગ છે. અને ચિત્તની સ્થિરતા ધ્યાન છે. સમજાવો.

સ. 288 દેહની સ્થિરતા માટેના ત્રણ આસન (મુદ્દા) જણાવો.

સ.289 ધ્યાનની મુખ્ય થીમ સમજાવો.

સ.290 ધ્યાનથી અંતરયાત્રા પર પ્રકાશ પાડો.

સ.291 ધ્યાનમાં ચમત્કાર સંભવિત છે? ચમત્કાર થાય એ સાધક ધ્યાનમાં ઘણો આગળ છે એવું હોઈ શકે?

સ.292 સાધના કરનાર સાધકે આહારનું શું ધ્યાન રાખવું?

સ.293 ધર્મ પામવાનું ધ્યાન ઉત્તમ અનુષ્ઠાન છે, કેવી રીતે?

સ.294 ધ્યાનથી કેવી રીતના ધર્મ?

સ.295 ધ્યાનમાં ટકી રહેવું બહુ મુશ્કેલ લાગે છે.

સ. 296 મોક્ષમાર્ગ આરાધનાના દસ અધિકાર જણાવો?

સ. 297 સંલેખના એટલે શું? આવું સંલેખના વ્રત ક્યારે ઉચ્ચરવું?

સ. 298 સંલેખના વ્રત ગ્રહણ કરવામાં શું ભયસ્થાન છે?

સ.299 સંલેખના વ્રત લેવું જોઈએ કે નહિ?

સ.300 ચેતન સમાધિ ઈચ્છતું હોય પણ અંત સમય દુઃખ પારાવાર હોય, ત્યારે આવા વિચાર આવવા દુર્લભ હોય અથવા તો આયુષ્ય કર્મ બંધાઈ ગયું હોય ને તેવી લેશ્યા આત્માને લેવા આવે તો શક્ય છે કે જીવ સંલેખના કરી શકે?

સ.301 પ્રભુએ બતાવેલા દસ અધિકારમાં સંલેખના છે જ. માટે કરવું જોઈએ. આપણે બાળજીવો છીએ તો તે વખતે આવા વિચાર કે આવા વ્રત અમલમાં મુકવા જીવ શું કરે?

સ. 302 અમુક મત પંથ સંપ્રદાય પ્રત્યે શ્રદ્ધા રાખવાથી સમ્યકદર્શન પ્રાપ્ત થઈ જાય?

સ. 303 શું છે સમ્યક્‌ દર્શન?

સ. 304 સમ્યક્‌ દર્શન પામેલી વ્યક્તિ દેહ અને આત્માને કઈ રીતે અનુભવે છે?

સ. 305 સ્વાનુભૂતિની દશા વાણી દ્વારા સમજાવી શકાય?

સ. 306 શું આ સમ્યકદર્શનનો અનુભવ ઓચિંતો જ આવે છે?

સ. 307 સમ્યક્‌દર્શનના અનુભવનું જરા વર્ણન કરો.

સ. 308 સમ્યક્‌દર્શન પ્રાપ્ત કરનાર વ્યક્તિની સમ્યક્‌દર્શન પ્રાપ્ત થયા પહેલાની ને પછીની માનસિક સ્થિતિ કેવી હોય છે?

સ. 309 સમ્યક્‌દર્શન પામેલી વ્યક્તિને મૃત્યુનો ભય પણ સ્પર્શતો નથી?

સ. 310 સમ્યક્‌દર્શન પામનાર દરેકનો અનુભવ સરખો હોય છે?

સ. 311 સમ્યક્‌દર્શન ધ્યાન વખતે જ પ્રાપ્ત થાય?

સ. 312 બહિરાત્મ દૃષ્ટિ ક્યારે હટે છે? ને અંતરદૃષ્ટિ ખીલી ઉઠે છે?

સ. 313 સમ્યક્‌દૃષ્ટિ કયા ગુણસ્થાનકની સ્પર્શના કરે છે?

સ. 314 સમ્યક્‌દર્શનની પ્રાપ્તિ એ આત્મવિકાસની ચરમ અવસ્થા છે?

સ. 315 સમ્યકત્વનું મંડાણ શેના પર છે?

સ. 316 શું છે વ્યવહાર સમ્યક્‌દર્શન?

સ. 317 જ્ઞાનસહિત ક્રિયા કોને કહેવાય?

સ. 318 જે સમ્યક્‌દર્શન વિના વિપુલ શ્રુતજ્ઞાન પણ ‘જૂઠું’ જ રહે છે એ અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રત્યેક મુમુક્ષુને કેવું આકર્ષણ હોવું જોઈએ?

સ. 319 સમ્યક્‌દર્શનની પ્રાપ્તિ, આત્મઅનુભવની પ્રાપ્તિ આ ક્ષેત્રે વર્તમાનકાળમાં શક્ય છે ખરી?

સ. 320 સમ્યક્‌દર્શનનો મહિમા શું છે?

સ. 321 ચોર્યાસી ચોવીશી સુધી લોકો સ્થૂલીભદ્રજીને યાદ કરશે એમ કેમ કહ્યું છે?

સ. 322 બ્રહ્મચર્ય રક્ષક, બ્રહ્મચર્યની નવ વાડો કઈ છે? સવિસ્તાર સમજાવો?

સ. 323 બ્રહ્મચર્ય વ્રતને ઉત્તમ વ્રત તરીકે કેમ ગણાવ્યુ છે? નિશ્ચયનયથી બ્રહ્મચર્ય કોને કહે છે?

સ.324 જૈન ધર્મના અમુક સંતો આત્મકલ્યાણને વધારે મહત્વ આપે છે અને પર આત્મ કલ્યાણને ગૌણ સ્થાન આપે છે તે કેટલું તોગ્ય છે?

સ.325 છઠ કરીને સાતજાત્રા કરીએ એટલે મોક્ષની પ્રાપ્તિ થાય એ સાચી વાત છે?

સ.326 શું એવો નિયમ છે કે 48 ભવ માનવના કર્યા પછી નિયમથી જીવ નિગોદ -એકેન્દ્રિયમાં ચાલ્યો જાય? તો પછી ભગવાને કીધું છે કે ‘‘આપણા જીવે પર્વતના ઢગલા જેટલા ઓઘા લીધા છે’’આ કેવી રીતના શક્ય બને?

સ. 327 એવા કેટલા ને ક્યાં કર્મ હોય જે અનંતા કાળચક્ર સુધી એકેન્દ્રિયમાં પડ્યા રહી જીવે ભોગવવા પડે?

સ. 328 અકામ નિર્જરા એટલે શું? સકામ નિર્જરા એટલે શું? આ કર્મો ઝડપથી ભોગવી લેવા માટે એટલે કે નિર્જરવા માટે બીજો કોઈ ઉપાય નથી?

સ. 329 શું કહ્યું છે પ્રદક્ષિણાના ત્રણ દુહામાં?? જરા સવિસ્તાર સમજાવો?

સ. 330 દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા વચ્ચે શું ભેદ છે તે સમજાવો?

સ.331 22 અભક્ષ્ય સિવાય બીજા ક્યા પદાર્થ અભક્ષ્ય છે? અભક્ષ્ય પદાર્થ પેટમાં જવાથી શું થાય છે?

સ. 332 વહેલી સવારે દેરાસરમાં જે ફૂલવાળો ફૂલ લઈને આવે છે તે વાસી ફૂલ હોય છે, તો તે ભગવાનને ચડાવાય?

સ. 333 ફૂલ તો આમેય એક-બે દિવસમાં મરી જ જવાનું છે, તો પછી તોડીને ભગવાનને ચઢાવવામાં શું વાંધો છે? એને તો ઉંચુ સ્થાન મળે છે ને? કોઈ ભિખારીને સમ્રાટને મિલાવીએ તો તે ખુશ થાય કે નહીં?

સ. 334 રાજા કુમારપાળે આગલા ભવમાં ફક્ત પાંચ કોડીના ફૂલડે ભગવાનને પૂજ્યા હતા. તેના ફળ સ્વરૂપે તેઓ અઢાર દેશના રાજા બન્યા, તો આપણે તો દરરોજ આટલા રૂપિયાના ફૂલ ચડાવીએ છીએ તો...કેટલું પુન્ય?

સ. 335 આપણે ઘરમાં તો વનસ્પતિ જીવોની હિંસા કરીએ છીએ શાકભાજી વગેરે એકેન્દ્રિય જીવો જ છે ને? તો પછી ભગવાનને ફૂલ ચઢાવવામાં થોડી હિંસા વધારે થાય તો શું વાંધો છે?

સ. 336 આપણા પૂર્વાચાર્યો તો ખૂબ જ્ઞાની હતા, જાણકાર હતા...તો તેમણે આ પૂષ્પપૂજાને મહત્વ કેમ આપ્યું?

સ. 337 શાસ્ત્રમાં તો આવે છે કે નાગકેતુ ભગવાનની પુષ્પ પૂજા કરતાં કરતાં કેવળજ્ઞાન પામ્યા...

સ. 338 ફૂલ ભગવાન પર ચઢે છે તે ભવિ બને છે તે સાચું નથી?

સ. 339 અભવિ આત્મા, અર્થાત્‌, મહાઅશુભ કર્મોનો કર્તા એવો આત્મા કાળે કરીને અજીવ બને છે? કે કાયમ પરિભ્રમણ કરે છે? અથવા શાશ્વત કાળ માટે અભવિ તરીકે ચોક્કસ યોનીમાં રહે છે?

સ. 340 દેરાસરમાં ‘સ્ત્રી-પુરૂષનો સંઘટ્ટો ટાળો’ એમ બોલતાં હોય છે...તે તો મહારાજ સાહેબ માટેને આપણે શું?

સ. 341 તો સજાતિય આભામંડળમાં પણ વિચારોની આપ-લે તો થાય ને?

સ. 342 તીર્થ સ્થાનમાં લોકો બૂમ બરાડા પાડીને વચ્ચે ઘૂસીને, ધક્કામુક્કી કરીને પૂજા કરે છે તે કેટલું યોગ્ય છે?

સ. 343 ઘણા ભાગી ભાગીને પ્રદક્ષિણા દેતા હોય છે. યોગ્ય છે?

સ. 344 દેરાસરમાં પૂજા-પ્રક્ષાલ કરતી વખતે યાદ રાખવા જેવી બીજી બાબતો કહો.

સ. 345 આજકાલ પુરૂષોના વસ્ત્રોમાં પણ ભાતભાતની ડીઝાઈન ને રંગબેરંગી પૂજાની જોડી, ભરતકામવાળી પૂજાની જોડી... આ બધું યોગ્ય છે?

સ. 346 દેવ-દેવીઓ પણ આપણા દેરાસરમાં આવે? એ લોકો તો એમના દેવલોકના દેરાસરમાં જ જાયને?

સ. 347 નમસ્કાર મહામંત્રના અધિષ્ઠાયક દેવ કોણ છે? એના રચયિતા કોણ છે? શું આ મંત્ર સતત ગણ્યા કરવાથી જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે?

સ. 348 કેમ ધર્મી જીવને મોટા-મોટા કષ્ટ પડતા હોય ને વધુ તકલીફો આવતી હોય એવું દેખાય છે? તેથી ધર્મ ઉપર શંકા થાય છે

સ. 349 સમભાવી દેવી નાંણદેવી મૉં આ પુદ્‌ગલને ચાર પ્રકારના ડબ્બાનું રૂપક આપીને શું કહે છે તે જણાવો?

સ. 350 સમદૃષ્ટિ દેવી શ્રી નાંણદેવીમૉં જ્ઞાનપાંચમનું મહત્વ સમજાવતા શું કહે છે?